ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા 'Know India Programme-KIP' ની ઉજવવામાં આવ્યો.

  • આકાશવાણી દ્વારા નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના નેજા હેઠળ આ પ્રોગ્રામની 67મી આવૃત્તિની ઉજવણી કરવામાં આવી જેમાં ભારતીય મૂળના 55 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
  • ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા 8 જાન્યુઆરી 2014 ના રોજ ભારતીય મૂળના 18 થી 30 વર્ષની વય જૂથના લોકો માટે આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલ.
  • 'Know India Programme-KIP' નો ઉદ્દેશ્ય ભારતીય મૂળના યુવાનોને તેમના મૂળ અને સમકાલીન ભારતથી પરિચિત થવામાં મદદ કરવાનો છે અને તેમને તેમના મૂળ દેશ વિશે સમજ આપવાનો છે.
Know India Programme under the aegis of Ministry of External Affairs

Post a Comment

Previous Post Next Post