આસામ સરકાર દ્વારા 'મુખ્યમંત્રી સ્વનિર્ભર આસામ અભિયાન' શરૂ કરવામાં આવ્યું.

  • 'મુખ્યમંત્રી સ્વનિર્ભર આસામ અભિયાન' યોજનાનો હેતુ રાજ્યના યુવાનો માટે ઉજ્જવળ અને વધુ આત્મનિર્ભર ભવિષ્ય માટે પાત્ર યુવાન વ્યક્તિઓને રૂ. 2 લાખની નાણાકીય સહાય પૂરી પાડવાનો છે.
  • સરકાર બે વર્ષના સમયગાળામાં, સરકાર કુલ 200,000 પાત્ર અરજદારોને નાણાકીય સહાય પૂરી પાડવાનો લક્ષ્ય ધરાવે છે.
  • આ લોન સબસિડી અને વ્યાજમુક્ત છે જેમાં પાંચ વર્ષમાં પુન: ચુકવણીની જોગવાઇ છે.  
  • આ યોજના હેઠળ પસંદ કરાયેલા લાભાર્થીઓને એક મહિનાના તાલીમ કાર્યક્રમમાં જોડાવવાનું રહેશે, જે દરમિયાન તેમને રૂ. 10,000નું સ્ટાઈપેન્ડ આપવા.a આવશે.
  • આ તાલીમ પહેલ મેનેજમેન્ટ, એકાઉન્ટિંગ અને ઉદ્યોગસાહસિકતા સંબંધિત કુશળતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.  
  • સફળ ઉમેદવારોએ તેમની નિયુક્ત શૈક્ષણિક અથવા કૌશલ્ય તાલીમ સંસ્થાઓમાં વર્ગોમાં હાજરી આપવાની શરત પણ પૂર્ણ કરવી પડશે.
Mukhyamantrir Atmanirbharshil Asom Abhiyan

Post a Comment

Previous Post Next Post