પ્રખ્યાત લેખિકા-ફિલ્મ નિર્માતા ગીતા મહેતાનું 80 વર્ષની વયે નિધન.

  • તેઓની જાણીતી પુસ્તકોમાં 'Karma Cola', 'Snake and Ladders', 'A River Sutra', 'Raj' and 'The Eternal Ganesha' જેવા પુસ્તકોની સમાવેશ થાય છે.
  • તેમણે યુકે, યુરોપીયન અને અમેરિકન નેટવર્ક માટે ઓછામાં ઓછી 14 ટેલિવિઝન ડોક્યુમેન્ટ્રીનું નિર્માણ અને નિર્દેશન પણ કર્યું હતું.
  • વર્ષ 1971ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ પર આધારિત તેમની ફિલ્મ 'ડેટલાઈન બાંગ્લાદેશ' ભારત અને વિદેશમાં બંને થિયેટરોમાં બતાવવામાં આવી હતી.
  • તેઓના પુસ્તકોનો 21 ભાષાઓમાં અનુવાદ થયો છે અને તે યુરોપ, યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારતમાં બેસ્ટ સેલર લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે.
  • ઉલ્લેખનીય છે કે તેઓને વર્ષ 2019માં પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો પરંતુ તેમના દ્વારા તે સ્વીકારવામાં આવ્યો ન હતો.
  • તેઓ બીજુ પટનાયકની પુત્રી અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની બહેન હતા.
Renowned writer-filmmaker Geeta Mehta passes away at the age of 80.

Post a Comment

Previous Post Next Post