મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નામ બદલવા અંગે નોટિફિકેશન પ્રકાશિત કરવામાં આવ્યું.

  • ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નામ બદલવાનો નિર્ણય અગાઉની મહાવિકાસ આઘાડી (MVA) સરકારની છેલ્લી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો.
  • નવા નોટીફિકેશન મુજબ ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ જિલ્લાના નામ બદલીને અનુક્રમે છત્રપતિ સંભાજીનગર અને ધારાશિવ કરવામાં આવશે.
Aurangabad Officially Renamed As Chhatrapati Sambhaji Nagar, Osmanabad As Dharashiv

Post a Comment

Previous Post Next Post