રવિન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનનો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવેશ કરાયો.

  • ભારતના રાષ્ટ્રગીતના લેખક અને નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરનું સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર શાંતિનિકેતન પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં છે.
  • રવિન્દ્રનાથ ટાગોરે જીવનના મોટાભાગનો સમય અહીં વિતાવ્યો છે. 
  • રવિન્દ્રનાથ ટાગોરને ગુરુદેવ તરીકે પણ સંબોધવામાં આવે છે.
  • તેઓ વિશ્વ ભારતી વિદ્યાલયના સ્થાપક પણ છે.
Santiniketan on UNESCO World Heritage List

Post a Comment

Previous Post Next Post