યુ.એન. સલાહકાર સમિતિમાં ભારતના સુરેન્દ્ર અધાના ફરીવાર ચૂંટાયા.

  • સંયુક્ત રાષ્ટ્રની સલાહકાર સમિતિના સભ્યો માટે યુ.એન. મહાસભા દ્વારા 21 સદસ્યોની ચૂંટણી કરવામાં આવી છે જેમાં ભારતના સુરેન્દ્ર અધાનાને પણ ચૂંટવામાં આવ્યા છે. 
  • તેઓની આ સદસ્યતા વર્ષ 2024 થી 2026 સુધી રહેશે. 
  • આ સમિતિ સંયુક્ત રાષ્ટ્રને પ્રશાસનિક અને બજેટના પ્રશ્નો પર સલાહ આપે છે જેનું પુરુ નામ The Advisory Committee on Administrative and Budgetary Questions છે.
Senior Indian diplomat Surendra Adhana

Post a Comment

Previous Post Next Post