વડાપ્રધાન મોદી ત્રીજી વાર શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા.

  • આ નિર્ણય ગુજરાતના રાજભવન ખાતે Shree Somnath Trust (SST)ની 122મી બેઠકમાં લેવાયો.
  • વર્ષ 2020માં સોમનાથ ટ્ર્સ્ટના તત્કાલીન અધ્યક્ષ કેશુભાઇ પટેલના મૃત્યું બાદ નરેન્દ્ર મોદીને પ્રથમ વાર આ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. 
  • ઉલ્લેખનીય છે કે સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વર્ષ 1951માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી.
PM Modi became the Chairman of Shree Somnath Trust for the third time.

Post a Comment

Previous Post Next Post