મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદ જિલ્લામાં કાંકરિયા કાર્નિવલ - 2023 નું ઉદઘાટન કરાયું.

  • 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ - 2023 ચાલશે.
  • આ વર્ષે કાંકરિયા કાર્નિવલના 14મા સંસ્કરણની થીમ 'વસુધૈવ કુટુમ્બકમ' છે.
  • આ કાર્નિવલની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2008માં કરવામાં આવી હતી.
Chief Minister Bhupendra Patel inaugurated Kankaria Carnival - 2023 in Ahmedabad district.

Post a Comment

Previous Post Next Post