રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટ પરિસરમાં ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.

  • ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે.
  • ડૉ. ભીમરાવ આંબેડકર ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખાય છે, તેઓ બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા.
  • બંધારણ સમિતિ દ્વારા તેમણે 2 વર્ષ 11 મહિના 18 દિવસમાં બંધારણ લખવામાં આવ્યું હતું.
  • બંધારણ સભા દ્વારા ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949 ના રોજ અપનાવવામાં આવ્યું હતું અને 26 જાન્યુઆરી 1850 ના રોજ અમલમાં આવ્યું હતું.
  • વર્ષ 2015 થી, 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
  • અગાઉ આ દિવસને કાયદો દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો.

Statue Of Dr BR Ambedkar Unveiled In SC Premises On Constitution Day

Post a Comment

Previous Post Next Post