ઈતિહાસકાર આર. ચંપકલક્ષ્મીનું નિધન.

  • તેઓ ભારતીય હિસ્ટ્રી કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના સેન્ટર ફોર હિસ્ટોરિકલ સ્ટડીઝમાં પ્રોફેસર રહી ચૂક્યા છે.
  • આર. ચંપકલક્ષ્મીએ પોતાની કારકિર્દી પુરાતત્વશાસ્ત્ર, પ્રતિમાશાસ્ત્ર, વિચારધારા, રાજ્યકલા અને વેપાર જેવા વિષયોમાં કાર્ય કર્યું હતું.
Historian R. Champakalakshmi no more

Post a Comment

Previous Post Next Post