રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા નવી દિલ્હીમાં 'કૌશલ ભવન'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • આ ઇમારત કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયની નવી ઇમારત છે.
  • કૌશલ ભવનનો શિલાન્યાસ માર્ચ 2019માં કરવામાં આવ્યો હતો. 
  • આ ભવન મંત્રાલય તેમજ તેની સહયોગી સંસ્થાઓ - ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેનિંગ, નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેઈનિંગ અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની ઓફિસો ધરાવે છે કૌશલ ભવનનું નિર્માણ નવી વર્ક કલ્ચરનો પરિચય કરાવવા અને સ્કીલ ઈન્ડિયા મિશનને આગળ લઈ જવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું છે.
President Draupadi Murmu inaugurates Kaushal Bhawan

Post a Comment

Previous Post Next Post