મહારાષ્ટ્ર દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ પ્રકારની પ્રવાસી સુવિધા સ્થાપવામાં આવશે.

  • મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્ર ભવનના નિર્માણ માટે શ્રીનગર એરપોર્ટ નજીક ઇચગામમાં 2.5 એકર જમીન સંપાદિત કરવા માટે જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર પાસેથી મંજૂરી મેળવવામાં આવી છે.
  • આ પહેલનો ઉદ્દેશ્ય બે પ્રદેશો વચ્ચે સાંસ્કૃતિક અને પ્રવાસી સંબંધોને ઉત્તેજન આપવાનો છે. 
  • જમ્મુ અને કાશ્મીર સરકાર દ્વારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને સાકાર કરવા માટે ₹8.16 કરોડના ખર્ચે મહારાષ્ટ્રને જમીન ટ્રાન્સફર કરવાની મંજૂરી આપવામાં આવી છે. 
  • ઉલ્લેખનીય છે કે લેજિસ્લેટિવ કોન્ટેસ્ટ અને પોસ્ટ-બ્રોગેશન ડાયનેમિક્ હેઠળ અગાઉ જમ્મુ અને કાશ્મીરમાં જમીનની માલિકી તેના કાયમી રહેવાસીઓ સુધી મર્યાદિત હતી જે આર્ટિકલ 370 હટતા નાબૂદ થઇ હતી.  
  • મહારાષ્ટ્ર સરકાર દ્વારા શ્રીનગર અને અયોધ્યામાં બે મહારાષ્ટ્ર ભવન બાંધવાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. 
  • આ પહેલનો ઉદ્દેશ પ્રવાસન માળખા અને આંતરરાજ્ય સહયોગનેને પ્રોત્સાહન આપવા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે ઉન્નત સુવિધાઓ પૂરી પાડવાનો છે.
Maharashtra To Establish First-Of-Its-Kind Tourist Facility In Jammu And Kashmir

Post a Comment

Previous Post Next Post