- તેઓ ભારત બાયોટેકના સહ-સ્થાપક અને એક્ઝિક્યુટિવ ચેરમેન છે.
- તેઓએ અદાર પૂનાવાલાનાનું સ્થાન લીધું જેઓ વર્ષ 2019 થી 2024 સુધી એસોસિએશનના પ્રમુખ હતા.
- ડૉ. ઈલાએ હવાઈ યુનિવર્સિટીમાંથી કૃષિ વિજ્ઞાનમાં તેમની બેચલર ઑફ સાયન્સ અને માસ્ટર ઑફ સર્જરી (MS) ડિગ્રી પ્રાપ્ત કરી છે.
- તેઓ ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન છે.
- તેઓએ 1996માં ભારત બાયોટેકની સ્થાપના કરી હતી.
- ભારત બાયોટેક હાલમાં 140 દવાઓ માટે વૈશ્વિક પેટન્ટ ધરાવે છે.
- ભારત બાયોટેક કંપનીએ સ્વદેશી કોવિડ-19 રસી Covaxin વિકસાવી હતી.
