પ્રખ્યાત વન્યજીવ જીવવિજ્ઞાની અને વન્યજીવ સંરક્ષણના પ્રણેતા, A.J.T. જ્હોનસિંઘનું 78 વર્ષની વયે નિધન.

  • તેઓએ 1970 ના દાયકાની શરૂઆતમાં શિવકાશીમાં પ્રાણીશાસ્ત્રના લેક્ચરર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી.
  • 1980 ના દાયકાની શરૂઆતમાં હાથીઓ પર તેમનું પહેલું કામ ભારત સરકાર માટે પ્રોજેક્ટ હાથી બનાવવા માટે નિમિત્ત બન્યુ હતું.  
  • તેમણે મુધુમલાઈ વન્યજીવ અભયારણ્યમાં વિશ્વભરના હાથીઓના નિષ્ણાતોને લાવવા માટે આંતરરાષ્ટ્રીય પરિષદનું પણ આયોજન કર્યું હતું.  
  • તેઓ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, કોર્બેટ ફાઉન્ડેશન અને નેચર કન્ઝર્વેશન ફાઉન્ડેશન, મૈસુર સાથે સંકળાયેલા હતા.
  • શ્રી જોનસિંઘ નેશનલ વાઈલ્ડલાઈફ બોર્ડ અને ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીના સભ્ય પણ હતા.  
  • તેમના કાર્ય માટે તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા પુરસ્કારો મળ્યા છે.
Renowned wildlife biologist and pioneer of wildlife conservation, A.J.T. John Singh passed away at the age of 78

Post a Comment

Previous Post Next Post