- આ નોટિફિકેશન મુજબ ગુજરાત સહિત 6 રાજ્યોમાં આવા નાગરિકોને નાગરિકત્વ અપાશે.
- આવા રાજ્યોમાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને છત્તીસગઢનો સમાવેશ થાય છે.
- હાલ આ રાજ્યોના 13 જિલ્લાઓના નાગરિકો આ માટે અરજી કરી શકશે.
- આ 13 જિલ્લાઓમાં રાજકોટ, વડોદરા, મોરબી, પાટણ (ગુજરાત), ઉદયપુર, બાડમેર, સિરોહી, ઝાલૌર, પાલી (રાજસ્થાન), જલંધર (પંજાબ), ફરીદાબાદ (હરિયાણા), બાલૌદા બજાર, દુર્ગ (છત્તીસગઢ)નો સમાવેશ થાય છે.
