- મન કી બાતના 77માં એપિસોડમાં વડાપ્રધાને વિકાસ, ખેડૂતોની પ્રશંસા, 80 કરોડ ગરીબોને મફત અનાજ, રાષ્ટ્રીય સુરક્ષા સહિતના મુદ્દાઓને આવરી લીધા હતા.
- વડાપ્રધાન દ્વારા મન કી બાત કાર્યક્રમની શરૂઆત 3 ઑક્ટોબર, 2014થી કરવામાં આવી હતી.
- જાન્યુઆરી, 2015માં વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાં સાથે હોસ્ટ કર્યો હતો.