- આ યાદીમાં 108 પ્રકારના શસ્ત્ર સરંજામના આયાત પર પ્રતિબંધ લાગૂ પડાયો છે.
- અગાઉ 9 મહિના પહેલા ઑગષ્ટ, 2020માં આ બાબતની પ્રથમ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
- આવુ કરવાનો ઉદેશ્ય ભારતને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાનો છે.
- સંરક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2025 સુધીમાં 1.75 લાખ કરોડના સૈન્ય ઉત્પાદન અને લગભગ 37 હજાર કરોડના હથિયારોની નિકાસનું લક્ષ્ય રખાયું છે.