- આ પરીક્ષણ હરિયાણાના ન્યૂ રેવારીથી રાજસ્થાનના ન્યૂ ફૂલેરા વચ્ચે કરાયું હતું.
- આ ટ્રેનમાં તમામ પ્રકારના લશ્કરી સરંજામને ઝડપથી પરિવહન થઇ શકે છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી.
- આ માટે સેનાએ ભારતીય રેલ પાસેથી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની વ્યવસ્થા કરાવી હતી.