HomeCurrent Affairs અમદાવાદના પીરાણામાં કચરાના ડુંગર પાસે 'Waste to Energy' પ્લાન્ટ સ્થપાયો. byR. I. Jadeja -June 17, 2021 0 આ પ્લાન્ટ પીરાણાના કચરાના ડુંગર પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્થપાયો છે.આ માટે કોર્પોરેશને એબેલોન ક્લીન એનર્જી લિમિટેડ સાથે PPP ધોરણે કરાર કર્યો હતો.આ પ્લાન્ટ દ્વારા રોજ 1 હજાર મેટ્રિક ટન ઘન કચરામાંથી 15 મેગા વૉટ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. Tags: Current Affairs Gujarat Gujarati Facebook Twitter