મોરેશિયસના પૂર્વ વડાપ્રધાન અનિરુદ્ધ જગન્નાથનું 91 વર્ષની વયે નિધન.

  • તેઓ મૂળ ભારતીય હતા તેમજ મોરેશિયસના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પદ પર રહી ચૂક્યા હતા. 
  • તેઓને વિદેશમાં હિન્દી ભાષાને સન્માન અપાવવા તેમજ મોરેશિયસની અર્થવ્યવ્સ્થાને સારી બનાવવા માટે યાદ કરવામાં આવે છે. 
  • ભારત સરકાર દ્વારા તેમના સન્માનમાં રાજકીય શોક જાહેર કરાયો છે.
Anerood Jugnauth


Post a Comment

Previous Post Next Post