પાકિસ્તાન ખાતેના રાજકપૂર અને દિલીપકુમારના ઘર પુરાતત્વ વિભાગને સોંપાયા.

  • પાકિસ્તાનના પેશાવરમાં આવેલ ભારતીય અભિનેતા રાજકપૂર અને દિલીપકુમારના ઘર પહેલા જ પાકિસ્તાન દ્વારા રાષ્ટ્રીય વારસો તરીકે જાહેર કરાયા હતા. 
  • હવે તે બન્ને ઘરને પુરાતત્વ વિભાગને સોંપી દેવાયા છે. 
  • આ બન્ને ઘરમાં રાજકપૂર અને દિલીપકુમારે લાંબો સમય વિતાવ્યો હતો. 
  • રાજકપૂરના ઘરનું નામ 'કપૂર હવેલી છે'. 
  • પાકિસ્તાન દ્વારા દિલીપકુમારને 1997માં પાકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર નિશાન-એ-ઇમ્તિયાઝ એનાયત કરાયો હતો.
pakistan kapoor havelis


Post a Comment

Previous Post Next Post