- આ કાયદો 14 વર્ષના અભ્યાસ બાદ લાગૂ કરાયો છે.
- આ માટે 'વેટિકન્સ કોડ ઓફ કેનન લૉ' ના ફોજદારી ગુનાના વિભાગમાં તેનો ઉલ્લેખ કરાયો છે.
- વેટિકન્સ કોડ ઓફ કેનન લૉ નામનો આ કાયદો વિશ્વના 1.3 અબજ કેથલિક ખ્રિસ્તિઓને લાગૂ પડે છે.
- આ કાયદા મુજબ પાદરીઓ દ્વારા પુખ્ત વયના લોકોનું જાતીય શોષણ હવેથી દંડાત્મક ગુનો ગણાશે.