RBI દ્વારા 1 ઑગષ્ટથી નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ સમગ્ર સપ્તાહ દરમિયાન ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો.

  • RBI દ્વારા National Automated Clearing House (NACH)ને સપ્તાહના સાતેય દિવસ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે જેના દ્વારા લોનના (Equated Monthly Installment - EMI, વીજળી કે કોઇપણ બિલનું પેમેન્ટ રજાના દિવસોમાં પણ થઇ શકશે. 
  • આ જાહેરાત સાથે રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદર યથાવત રખાયા છે તેમજ GDPનો અંદાજ ઘટાડીને 9.5% કરાયો છે. 
  • રિઝર્વ બેન્ક દ્વારા રેપોરેટ 4% તેમજ બ્રેન્ક રેટ 4.25% યથાવત રખાયા છે.
rbi nach


Post a Comment

Previous Post Next Post