- આ વિઝન ડોક્યુમેન્ટ વડાપ્રધાન મોદી સાથેની વર્ચ્યુઅલ મિટીંગમાં દર્શાવાયું છે.
- આ વિઝન મુજબ:
- જૂની અયોધ્યાની સાથે 1200 એકરમાં નવુ શહેર બનાવાશે.
- અયોધ્યામાં હેરિટેજ સિટી, સોલાર સિટી, સમરસ અયોધ્યા, સ્માર્ટ સિટી બનાવાશે.
- સરયૂ નદીમાં ક્રૂઝ ટુરિઝમ પ્રોજેક્ટ વિકસાવાશે.
- સરયૂના કાંઠે રામાયણ વન તેમજ આઇકોનિક બ્રિજ બનાવવામાં આવશે.
- રામાયણ યુગના વૃક્ષરોપણ, કોરિડોરનો વિકાસ તેમજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવાશે.
- અયોધ્યાના 103 હેરિટેજ જળકુંડનો જિર્ણોદ્ધાર કરવામાં આવશે.