- આ ટ્રેન આસામના સિલ્ચર રેલ્વે સ્ટેશનથી રાજધાની એક્સપ્રેસ ટ્રેનને ટ્રાયલ રન માટે મણિપુરના વૈંગાઇચુનપાઓ સ્ટેશન ખાતે પહોંચી છે.
- રેલ્વે દ્વારા બ્રોડગેજ ટ્રેન સેવાઓને સિલ્ચરથી વૈંગાઇચુનપાઓ સુધી વિસ્તારવામાં આવી છે જે સેવા નાગરિકો માટે ટૂંક સમયમાં શરુ થશે.
- અત્રે ઉલ્લેખનીય છે કે ભારતની પ્રથમ પેસેન્જર ટ્રેન 16 એપ્રિલ, 1853ના રોજ મુંબઇના બોરી બંદરથી થાણે સુધી ચાલી હતી જે લગભગ 34 કિ.મી. અંતર છે.