આયુષ મંત્રાલય દ્વારા 'આયુષ આપકે દ્વાર' અભિયાનની શરુઆત કરવામાં આવી.

  • આ અભિયાન હેઠળ આયુષ મંત્રાલય દ્વારા દેશના 45થી વધુ સ્થાનો પર 75 લાખ ઘરોમાં છોડ વાવવા માટે ઔષધીય રોપાનું વિતરણ કરાશે. 
  • આ રોપાઓમાં તજ, અશોક, ગિલોય, અશ્વગંધા, તુલસી, સર્પગંધા અને આંબલા સહિતની ઔષધીય વનસ્પતિનો સમાવેશ થાય છે. 
  • ભારતમાં આયુષ મંત્રાલયની સ્થાપના 9 નવેમ્બર, 2014ના રોજ કરવામાં આવી હતી જેના પ્રથમ મંત્રી શ્રીપદ નાયક હતા તેમજ હાલ તેના મંત્રી સર્બાનંદા સોનોવાલ છે.
Ayush Aapke Dwar


Post a Comment

Previous Post Next Post