- આ તમામ રાજ્યપાલોની નિયુક્તિ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરી છે.
- આ નિયુક્તિ અનુસાર:
- તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને બદલીને તેઓને પંજાબના રાજ્યપાલ બનાવાયા છે.
- તમિલનાડુના રાજ્યપાલ પુરોહિતને સ્થાને નાગાલેન્ડના રાજ્યપાલ આર. એન. રવિને નિયુક્ત કરાયા છે.
- ઉત્તરાખંડના રાજ્યપાલ તરીકે સૈન્યના પૂર્વ નાયબ વડા લેફ. જનરલ ગુરમિતસિંહની નિયુક્તિ કરવામાં આવી છે.
- આસામના રાજ્યપાલ જગદીશ મુખીને નાગાલેન્ડના રાજ્યપાલ તરીકેનો વધારાનો ચાર્જ અપાયો છે.