ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા સાત શહેરોમાં દારૂ અને માંસ વેચવા પર પ્રતિબંધ લાગૂ થશે.

  • આ જાહેરાત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા જન્માષ્ઠમીના પ્રસંગે કરવામાં આવી છે. 
  • આ સાત શહેરોમાં મથુરાનું વૃંદાવન, ગોવર્ધન, નંદગાંવ, બરસાના, ગોકુળ, મહાવન અને બલદેવનો સમાવેશ થાય છે. 
  • આ શહેરોમાં ટૂંક સમયમાં દારુ અને માંસનું વેંચાણ બંધ કરવામાં આવશે તેમજ તે ધંધા સાથે સંકળાયેલા લોકોનું યોગ્ય તાલીમ, કાઉન્સેલિંગ કરીને અન્ય વેપાર-ધંધામાં પુનવર્સન કરવામાં આવશે.
Yogi Adityanath


Post a Comment

Previous Post Next Post