લેફ્ટનન્ટ જનરલ અનિન્દ્ય સેનગુપ્તા ભારતીય સેનાના આગામી 'ફાયર એન્ડ ફ્યુરી' કોરના કમાન્ડર નિયુકત કરવામાં આવ્યા.

  • તેઓ લેફ્ટનન્ટ જનરલ પીજીકે મેનનનું સ્થાન લેશે.
  • હવે તે ચીન સાથેની વાતચીતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.   
  • લેફ્ટનન્ટ જનરલ સેનગુપ્તા હાલમાં આર્મી હેડક્વાર્ટરમાં તૈનાત છે.  
  • તેઓ પંજાબ રેજિમેન્ટના છે અને આર્મી હેડક્વાર્ટરમાં જોડાતા પહેલા કાશ્મીર ઘાટીમાં આતંકવાદ વિરોધી દળની કમાન્ડ સાંભળી ચૂક્યા છે.
Lt Gen Anindya Sengupta


Post a Comment

Previous Post Next Post