પી.સી.મોદી રાજ્યસભાના નવા મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

  • તેઓ પી.પી.કે. રામાચાર્યુલુનું સ્થાન લેશે.
  • પી.સી. મોદી Central Board of Direct Taxes (CBDT)ના અધ્યક્ષ રહી ચૂક્યા છે.
  • શ્રી રામચાર્યુલુને 1 સપ્ટેમ્બરના રોજ રાજ્યસભાના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા જેઓને આ પદ પર ત્રણ મહિનાથી ઓછો સમય થયો છે.
P C Modi

Post a Comment

Previous Post Next Post