- બેલ્જિયમ સરકાર દ્વારા વર્ષ 2025 સુધીમાં પોતાના તમામ સાતેય પરમાણુ રિએક્ટરને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
- જો કે આ રિએક્ટર બંધ કરવામાં બેલ્જિયમ પરમાણુ ઉર્જાને યથાવત રાખશે.
- આ નિર્ણય બેલ્જિયમની ગઠબંધન સરકાર દ્વારા થયેલ સમજૂતી મુજબ લેવાયો છે જેના અનુસાર નાના મોડ્યુલર રિએક્ટર્સ પર લગભગ 10 કરોડ યૂરોનું રોકાણ કરાશે.
- ઉલ્લેખનીય છે કે વર્ષ 2003માં જ બેલ્જિયમમાં એક કાયદો બનાવાયો હતો જેના અંતર્ગત પરમાણુ ઉર્જાને ધીમે ધીમે બંધ કરવાનું ફરજિયાત બનાવાયું હતું.