ગુજરાતમાં આજથી 'નદી ઉત્સવ' અને 'સાયક્લોથોન-2-21' નો પ્રારંભ થશે.

  • આ ઉત્સવ ભારતની આઝાદીના 75 વર્ષ પુરા થયે ઉજવાઇ રહેલ 'આઝાદી કા અમૃત મહોત્સવ' ના ભાગરુપે ઉજવાઇ રહ્યો છે. 
  • આ ઉત્સવ આજથી 30 ડિસેમ્બર એમ કુલ પાંચ દિવસ ચાલનાર છે. 
  • આ ઉત્સવમાં સફાઇ, દેશભક્તિ, પ્રકૃતિ, પર્યાવરણ અને ભક્તિ-આધ્યાત્મિકતા આધારિત વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે. 
  • આ ઉત્સવમાં સાબરમતી, નર્મદા અને તાપી નદીઓનું મહત્વ સમજાવી તેને સ્વચ્છ બનાવવાનો સંકલ્પ કરવામાં આવશે. 
  • સાયક્લોથોન-2021માં સાયકલ ચાલન થકી બિનચેપી રોગથી મુક્તિ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે જેમાં 1,10,000 થી વધુ સાયકલ સવારો 'ફિટ ઇન્ડિયા, ફિટ ગુજરાત' ચળવળ વિશે જાગૃતિ લાવવા માટે સાયક્લોથોનમાં જોડાશે.
Nadi Utsav

Post a Comment

Previous Post Next Post