- આ જહાજ ભારતીય નૌસેનામાં 32 વર્ષથી સેવામાં હતું.
- આ જહાજનો વિદાઇ સમારંભ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત થયો હતો.
- આ જહાજને 1989માં મઝગાંવ શિપ બિલ્ડર્સ દ્વારા બનાવાયું હતું.
- આ જહાજની કમાન 28 અલગ અલગ કમાન્ડિંગ ઓફિસરે સંભાળી છે જેના નેતૃત્વમાં આ જહાજે કુલ 6,44,897 સમુદ્રી માઇલ પ્રવાસ ખેડ્યો છે (જે લગભગ 30 વાર પૃથ્વીને ચક્કર લગાવવા બરાબર છે).