- ગુજરાત સહિત ભારતમાં કોરોના કેસની સંખ્યા વધતા આ નિર્ણય લેવાયો છે.
- 42મો સપ્તક સમારોહ 1 જાન્યુઆરીથી શરુ થયો હતો જે કુલ 13 દિવસ ચાલનાર હતો.
- આ વર્ષનો સપ્તક સંગીત સમારોહ પંડિત જસરાજ અને પંડિત રાજન મિશ્રાને સમર્પિત કરાયો હતો.
- આ સમારોહની શરુઆત વર્ષ 1980થી કરવામાં આવી છે જેનું ઉદ્ઘાટન પંડિત રવિશંકર અને ક્સિહન મહારાજના હસ્તે કરાયું હતું.