ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વાહન નંબર રિટેઇન પોલિસી જાહેર કરવામાં આવી.

  • ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વાહન વેચી દીધા બાદ પણ જૂનો રજીસ્ટ્રેશન નંબર રાખી શકાય તે માટેની નંબર રિટેઇન પોલિસીની જાહેરાત કરવામાં આવી છે. 
  • આ જાહેરાત મુજબ કોઇપણ વાહન માલિક પોતાનું વાહન વેચ્યા બાદ અથવા સ્ક્રેપમાં મોકલ્યા બાદ પણ પોતાનો વાહન રજીસ્ટ્રેશન નંબર રાખી શકશે. 
  • નંબર રિટેઇન રાખવા માટે આ માટે વાહન માલિકે સરકારે નિયત કરેલ ફી ચૂકવવાની રહેશે. 
  • ઉલ્લેખનીય છે કે આ પ્રકારની પોલિસી જાહેર કરનાર દેશનું ચોથું રાજ્ય છે. 
  • અગાઉ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ આ પ્રકારની પોલિસીની જાહેરાત કરી ચૂક્યું છે.
Vehicles

Post a Comment

Previous Post Next Post