પદ્મશ્રી સિંધુતાઇ સપકાલનું 74 વર્ષની વયે નિધન.

  • પ્રસિદ્ધ સમાજસેવિકા અને 'મહારાષ્ટ્રની મધર ટેરેસા' નામથી પ્રચલિત સિંધુતાઇ સપકાલનું 74 વર્ષની વયે નિધન થયું છે. 
  • તેઓ 'અનાથોની માતા' ના નામથી પણ ખુબજ પ્રસિદ્ધ હતા. 
  • તેઓએ લગભગ 1,400 બાળકોને દત્તક લીધા હતા! 
  • હાલમાં જ વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા તેઓને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો. 
  • તેઓના જીવનની સત્ય ઘટના પરથી વર્ષ 2010માં Mee Sindhutai Sapkal નામની એક બાયોપિક પણ બની હતી જેને 54માં લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ સ્થાન મળ્યું હતું.
Sindhutai Sapkal

Post a Comment

Previous Post Next Post