- તેઓએ હાસ્યસર્જનના અનેક પુસ્તકો લખ્યા હતા.
- આ પુસ્તકોમાં 'સરવાળે ભાગાકાર', 'કોના બાપની હોળી', 'માર ખારે સૈયા હમારો' સહિત 10થી વધુ પુસ્તકોનો સમાવેશ થાય છે.
- તેઓના પુસ્તકો માટે તેમને સાહિત્ય અકાદમીના ચાર પારિતોષિકો તેમજ સાહિત્ય પરિષદ દ્વારા જ્યોતિન્દ્ર દવે પારિતોષિક એનાયાત કરાયા હતા.
- દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા બી. એ. માં તેમના પુસ્તક 'સરવાળે ભાગાકાર'ને પાઠ્યપુસ્તક તરીકે સ્વીકૃતિ અપાઇ છે.