જાણીતા ગુજરાતી હાસ્યકાર નિરંજન ત્રિવેદીનું 84 વર્ષની વયે નિધન.

  • તેઓએ હાસ્યસર્જનના અનેક પુસ્તકો લખ્યા હતા. 
  • આ પુસ્તકોમાં 'સરવાળે ભાગાકાર', 'કોના બાપની હોળી', 'માર ખારે સૈયા હમારો' સહિત 10થી વધુ પુસ્તકોનો સમાવેશ થાય છે. 
  • તેઓના પુસ્તકો માટે તેમને સાહિત્ય અકાદમીના ચાર પારિતોષિકો તેમજ સાહિત્ય પરિષદ દ્વારા જ્યોતિન્દ્ર દવે પારિતોષિક એનાયાત કરાયા હતા. 
  • દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા બી. એ. માં તેમના પુસ્તક 'સરવાળે ભાગાકાર'ને પાઠ્યપુસ્તક તરીકે સ્વીકૃતિ અપાઇ છે.
Niranjan Trivedi

Post a Comment

Previous Post Next Post