- આ જાહેરાત કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ દ્વારા કરવામાં આવી છે.
- આ જાહેરાત મુજબ ગંગા નદીની જેમ જ તુંગભદ્રા નદીની આરતી કરવામાં આવશે.
- આ માટે 'તુંગભદ્રા આરતી પરિયોજના' અંતર્ગત 108 યોગ બીમનું નિર્માણ કરવામાં આવશે.
- તુંગભદ્રા નદીના તટ પર હરિહર શહેર આવેલું છે જેનું નામ ઐતિહાસિક મંદિર 'હરિહર' ના નામ પરથી પડ્યું છે.
- આ મંદિરમાં હરિ (વિષ્ણુ) અને હર (શિવ)નું સંયુક્ત રુપ માનવામાં આવતા હરિહર દેવતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે.
- આ મંદિરમાં હોયસાલા રાજવંશના હસ્તાક્ષર છે જેમણે આ ક્ષેત્ર પર રાજ કર્યું તેમજ લગભગ 800 વર્ષ પહેલા મંદિરનું નિર્માણ કર્યું હતું.