મહારાષ્ટ્ર સરકારે મુંબઇમાં લતા મંગેશકરના નામથી સંગીત યુનિવર્સિટી બનાવવાની જાહેરાત કરી.

  • મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા ભારતરત્ન પુરસ્કારથી સન્માનિત ગાયિકા સ્વ. લતા મંગેશકરના નામથી સંગીત મહાવિદ્યાલય બનાવાશે.
  • આ યુનિવર્સિટીની સ્થાપના માટે મહારાષ્ટ્ર કેબિનેટે મંજૂરી આપી દીધી છે. 
  • સંસદ ભવનમાં પણ લતા મંગેશકરનું પોટ્રેટ મુકવાની માંગ કરવામાં આવી છે.
Lata Mangeshkar


Post a Comment

Previous Post Next Post