ભારતીય સેનાના પૂર્વ જનરલ એસ. એફ. રોડ્રિગ્સનું 88 વર્ષની વયે નિધન.

  • તેઓએ 1962ના ભારત-ચીન યુદ્ધ તેમજ 1965 અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભાગ લીધો હતો. 
  • તેઓ દેશના 15માં ચિફ ઓફ ધી આર્મી સ્ટાફ અને 32માં ચિફ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેન હતા. 
  • વર્ષ 2004 થી 2010 દરમિયાન તેઓ પંજાબના 26માં ગવર્નર અને ચંદીગઢના 13માં એડમિનિસ્ટ્રેટર રહી ચૂક્યા હતા.
SF Rodrigues

Post a Comment

Previous Post Next Post