- તેઓએ 1962ના ભારત-ચીન યુદ્ધ તેમજ 1965 અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભાગ લીધો હતો.
- તેઓ દેશના 15માં ચિફ ઓફ ધી આર્મી સ્ટાફ અને 32માં ચિફ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેન હતા.
- વર્ષ 2004 થી 2010 દરમિયાન તેઓ પંજાબના 26માં ગવર્નર અને ચંદીગઢના 13માં એડમિનિસ્ટ્રેટર રહી ચૂક્યા હતા.