કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત ખાતેથી 'સાગર પરિક્રમા'ની શરુઆત કરવામાં આવી.

  • આ પરિક્રમા ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી કિનારેથી શરુ કરવામાં આવી છે. 
  • આ પરિક્રમા પ્રથમ દિવસે દેવભૂમિ દ્વારકા ખાતે પહોંચશે તેમજ પોતાના પ્રથમ તબક્કામાં છ માર્ચના રોજ પોરબંદર ખાતે પહોંચશે. 
  • આ સાગર પરિક્રમા આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ શરુ કરવામાં આવી છે જેમાં પરિક્રમા દરમિયાન માછીમારોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી અપાશે તેમજ તેઓની સમસ્યાઓ સાંભળી તેનું નિરાકરણ કરવાની કોશીષ કરવામાં આવશે.
Sagar Parikrama

Post a Comment

Previous Post Next Post