- આ ગેલેરી કોલકત્તાના વિક્ટોરિયા મેમોરિયલ હોલ ખાતે આવેલી છે.
- આ ગેલરીમાં સ્વતંત્રતા સંગ્રામમાં ક્રાંતિકારીઓના યોગદાનને દર્શાવાયું છે.
- આ ગેલરીનો ઉદેશ્ય 1947 સુધીની ઘટનાઓને સમગ્ર દૃષ્ટિકોણથી અવલોકન પ્રદાન કરવાનું અને ક્રાંતિકારીઓની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવાનો છે.
- વડાપ્રધાને આ ઉદ્ઘાટન દરમિયાન ઉલ્લેખ કર્યો હતો કે આજે જ ભારતે 400 બિલિયન ડોલર (લગભગ 30 લાખ કરોડ રુપિયા) ના પ્રોડક્ટ્સ એક્સપોર્ટનો એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
