વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રમાં શિવાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું.

  • વડાપ્રધાન મોદીએ આજરોજ મહારાષ્ટ્રના પૂણેમાં છત્રપતિ શિવાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું. 
  • આ પ્રતિમાં 9.5 ફૂટ લાંબી છે તેમજ તેને 1,850 કિ.ગ્રા. ગનમેટલમાંથી બનાવવામાં આવી છે. 
  • આ પ્રતિમાં ઉપરાંત મહારાષ્ટ્રમાં પૂણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન તેમજ અન્ય પ્રોજેક્ટ્સનું પણ શિલારોપણ કર્યું છે.
Shivaji Statue

Post a Comment

Previous Post Next Post