પરમાણું ઉર્જા આયોગના અધ્યક્ષનો કાર્યકાળ એક વર્ષ માટે વધારવામાં આવ્યો.

  • કેન્દ્ર સરકાર દ્વારા પરમાણું ઉર્જા આયોગ (Atomic Energy Commission of India - AEC) ના અધ્યક્ષ કમલેશ નિલકંઠ વ્યાસનો કાર્યકાળ એક વર્ષ માટે વધારાયો છે.
  • આ બાબતની માહિતી Ministry of Personnel, Public Grievances and Pensions દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે.
  • આ માટે કેન્દ્રીય મંત્રીમંડળની નિયુક્તિ સમિતિ દ્વારા AEC ના અધ્યક્ષનો કાર્યકાળ એક વર્ષ અથવા 'હવે પછીના આદેશ સુધી' વધારાયો છે.
  • પરમાણું ઉર્જા આયોગની સ્થાપના 1 ઑગષ્ટ, 1970ના રોજ કરવામાં આવી હતી જે DoPT હેઠળ કામકાજ કરે છે.
Atomic Energy Commission has been extended for one year.

Post a Comment

Previous Post Next Post