રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ તરીકે ઇકબાલસિંહ લાલપુરાની નિયુક્તિ કરવામાં આવી.

  • તેઓની આ નિયુક્તિ ત્રણ વર્ષ માટે કરવામાં આવી છે.
  • તેઓ હાલના કાર્યવાહક અધ્યક્ષ સૈયદ શહજાદીનું સ્થાન લેશે.
  • પૂર્વ આઇપીએસ અધિકારી ઇકબાલસિંહ લાલપુરા અગાઉ પણ આ પદ પર રહી ચૂક્યા છે પરંતુ પંજાબ વિધાનસભા ચુંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે તેઓએ આ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
  • રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ (National Commission for Minorities) ની સ્થાપના 17મી મે, 1993ના રોજ કરવામાં આવી હતી જે કેન્દ્રીય અલ્પસંખ્યક મંત્રાલય હેઠળ કામ કરે છે.
  • આ આયોગમાં એક ચેરપર્સન, વાઇસ ચેરપર્સન અને પાંચ સભ્યો હોય છે.
Iqbal Singh

Post a Comment

Previous Post Next Post