મહારાષ્ટ્રમાં ધર્મસ્થાનો પર લાઉડસ્પીકર લગાવવા માટે પોલીસ મંજૂરી ફરજિયાત બનાવાઇ.

  • આ માટે મહારાષ્ટ્રમાં પોલીસ વડા અને સંબંધિત પોલીસ કમિશનર દ્વારા દિશાનિર્દેશ પ્રસિદ્ધ કરવામાંં આવ્યા છે.
  • આ નિર્ણય મુજબ મહારાષ્ટ્રમાં મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને ચર્ચ સહિતના તમામ ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકર લગાવવા માટે પોલીસની મંજૂરી લેવી ફરજિયાત બની છે.
  • તાજેતરમાં જ હનુમાન જયંતિના રોજ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) દ્વારા મસ્જિદોની નજીક હનુમાન ચાલીસાના પાઠ કર્યા બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.
  • આ સિવાય તંત્ર દ્વારા કોમી દંગા ન થાય તે માટે એવો નિર્ણય પણ લેવાયો છે કે મસ્જિદની નજીક અજાનના 15 મિનિટ પહેલા અને પછી હનુમાન ચાલીસા વગાડવા પર પણ પ્રતિબંધ લદાયો છે.
police nod mandatory for loudspeakers at religious places

Post a Comment

Previous Post Next Post