ઋષિકેશ અને કર્ણપ્રયાગ વચ્ચે ફક્ત 26 દિવસમં રેલ માટેની સુરંગ તૈયાર કરવામાં આવી.

  • આ સુરંગ Rail Vikas Nigam Ltd (RVNL)ના પેકેજ-2 હેઠળ બનાવાઇ છે જે ફક્ત 26 દિવસના વિક્રમી સમયગાળામાં પૂર્ણ કરવામાં આવી છે.
  • ઋષિકેશ અને કર્ણપ્રયાગ વચ્ચેની પ્રસ્તાવિત રેલ લાઇનના ભાગરુપે આ સુરંગ શિવપુરીથી વ્યાસી વચ્ચે બનાવાઇ છે જે 1,012 મીટર લાંબી New Austrian tunneling method (NATM) સુરંગ છે.
  • આ રેલ લાઇન માટેની 126 કિ.મી. લાંબી લાઇનને નવ તબક્કામાં ડિસેમ્બર, 2025 સુધીમાં પુરી કરવાનું લક્ષ્ય છે જેના ભાગરુપે રોજ લગભગ 100 મીટર લાંબી સુરંગ બનાવવામાં આવી રહી છે.
Tunneling on Rishikesh-Karanprayag Rail Line

Post a Comment

Previous Post Next Post