- તેઓ જગન્નાથ સંસ્કૃતિના કુશળ વક્તા હતા તેમજ તેઓએ ઓડિશાની મરણાસન્ન કલના પુનરુદ્ધારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
- આ સિવાય તેઓએ ઉપેન્દ્ર ભાંજા સાહિત્ય પર અનેક લેખ લખ્યા હતા તેમજ સાત વાર્તાઓ પણ લખી હતી.
- વર્ષ 2021માં તેઓને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો.