- આ પોલિસી મુજબ હવે દેશભરની સાથે ગુજરાતમાં પણ ભુગર્ભ માંથી જળ ખેંચવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડશે.
- વાણિજ્ય, ઉદ્યોગ, રહેણાક સોસાયટી, ફ્લેટ, સ્વિમિંગ પૂલ સહિતના એકમો ભુગર્ભ જળનો ઉપયોગ કરે છે.
- દેશભરમાં ભુગર્ભ જળ ઊંડા જઇ રહ્યા છે જેને બચાવવા માટે આ નિણર્ય લેવામાં આવ્યો છે.
- વપરાશ માટે તમામ એકમોએ રજીસ્ટ્રેશન કરાવી 10000 ફી ભરી NOC મેળવવી પડશે.
- 10 હજાર લિટરથી ઓછા પાણીમાં વપરાશ પર ફી ચૂકવવી રહેશે નહિ.