- તેઓ અમિતાભ કાંતનું પદ સંભળાશે જેઓનો આગામી 30 જૂનના રોજ 6 વર્ષનો કાર્યકાળ પૂરો થાય છે.
- તેઓ 1981 ઉત્તરપ્રદેશ બેચના નિવૃત્ત વહીવટી અધિકારી છે.
- તેઓ 2016 થી 2020 સુધી પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગના સચિવ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે ત્યારબાદ 2020માં તેઓએ રાજીનામું આપ્યું હતું.
- નીતિ આયોગ (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા) એ ભારત સરકાર દ્વારા આયોજન પંચના બદલે સ્થાપવામાં આવેલી સંસ્થા છે.
- તેની સ્થાપના 1 જાન્યુઆરી, 2015મ થઈ હતી.
- તેનું હેડકવાટર રાજધાની દિલ્હીમાં છે.
- નીતિ આયોગ ભારત સરકારની સર્વોચ્ચ જાહેરની નીતિ 'થિંક ટેન્ક' તરીકે કામ કરે છે.
- આર્થિક વિકાસને ઉત્પ્રેરિત કરવા અને આર્થિક નીતિ-નિર્માણ પ્રક્રિયામાં ભારતની રાજ્ય સરકારોની સાથે કામ કરીને સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવાનું કામ કરતી નોડલ એજન્સી તરીકે કાર્ય કરે છે.